ગીતા જયંતિનું મહત્વ | Geeta Jayanti 2025
માગસર મહિનાની અંઘારી એટલે કે શુક્લ પક્ષની અગિયારશના દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર હિન્દૂ ઘર્મમાં ખાસ મહત્વ ઘરાવે છે. વિશ્વમાં કયાંય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી. ફક્ત શ્રીમદ્ ભગવદ ગીતા એક એવુ પુસ્તક છે કે જેની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના સૌથી મોટા પુસ્તક શ્રીમદ ભગવત ગીતાના … Read more